Get Adobe Flash player
 
 
 
 
 
 
 
Home  
 
 
 
 
 
 
 
Audio
 
 
 
પ્રશ્ન ૬ :- ઘરમંદિરની સેવા પૂજા કોણ કરી શકે ?
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
જવાબ ૬ :-

ઘરના તમામ મહિલા સભ્યો, પુરુષ સભ્યો, તથા નાના-મોટા બાળકો પણ ઘરમંદિરની સેવા-પૂજાનો લાભ લઇ શકે.

એમાંય જો બાળકો મહારાજની કાલીઘેલી ભાષામાં નિર્દોષભાવે સેવા કરે તો મહારાજ બાળકોની સેવાથી ખૂબ-ખૂબ રાજી થાય.

ઘરમંદિરની સેવા એ આપણા પરિવારના સભ્યોની સામુહીક સેવા છે. આપણા ઘરે મહેમાન આવ્યા હોય તો તેમને પણ ઘરમંદિરની સેવા-પૂજાનો મહિમા સમજાવી આવો અણમોલ લાભ અપાવી શકાય.